Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગોપાલ ઇટાલીયા નું મોટું નિવેદન, આ કામ કરવા માટે ભાજપના ધારાસભ્યો રાત-દિન દોડે છે. - GUJJUFAN

ગોપાલ ઇટાલીયા નું મોટું નિવેદન, આ કામ કરવા માટે ભાજપના ધારાસભ્યો રાત-દિન દોડે છે.

આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના યાત્રા અંતર્ગત બારડોલી માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રદેશને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન ગોપાલ ઇટાલીયા એ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ગોપાલ ઇટાલીયા ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિજય રૂપાણી અને ભાજપ વાળા લોકો એટલા નિર્લજ્જ અને સમાજના લોકો છે.

કે તેમની બેદરકારીના કારણે હજારો લોકોનું જીવન ગુમાવ્યા છે. બીજી લહેર માં સુવિધાઓની જરૂરીયાત પડશે, તેનું નિષ્ણાંતોએ કહ્યું હતું પણ તેની વાત માને તો ભાજપવાળા છે ના કહેવાય.

જ્યારે દેશની સરકારે આપણા માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવો આવવાના હતા. ગોપાલ એ વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચના ધારાસભ્યોને બારડોલીના ધારાસભ્ય પાસે સમય છે.

તેઓ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં કેન્સર કરાવવા માટે આખી રાત જાગે છે, અને આખી રાત પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજળી બને છે.

છતાં પણ આપણે દેશની સૌથી મોંઘી વીજળી ખરીદવા વાળા અભાગ્ય સરકાર છે. અને નેતાઓ ચોર છે, અને ભરૂચના ભાજપના ધારાસભ્યોને કીધું તો તેને ખોટું લાગી ગયું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *