ગુજરાત ભાજપના આ નેતાનું મોટું નિવેદન, પાર્ટી ફરી ટિકીટ આપે કે નો આપે તમે સમાજ…
ગુજરાત ભાજપના ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા આદિવાસી સમાજની ચિંતા છે. જો રાજ્યના તમામ સંસદ સભ્યો તેમના જેવી લડાઈ લડે તો પાર્ટી ને પણ જોવું પડે છે. કેમ કે બહુમતી સમાજમાંથી આવતા રાજનેતાને મન પાર્ટી નહીં જનતા મહાન હોય છે. પાર્ટી ના સિમ્બોલ ચૂંટણી લડાઇ છે. પરંતુ મતદારો ભગવાન બરાબર હોવાનું આ સાંસદ માને છે.
ગુજરાતના આદિવાસી સમાજને અન્યાય થતો હોય પોલીસને સિતમ હોય કે સરકારી કચેરીમાં અન્ય સામે ન્યાય છે. મનસુખ વસાવાને પાર્ટી પણ વાંકો કરી શકતી નથી. કારણ કે પાર્ટી જાણે છે કે, સત્ય બોલનારા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા ની પણ જરૂર હોય છે.
તાજેતરમાં રાજપીપળામાં આદિવાસી એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં ભાજપના સાંસદે તીખા પ્રહાર કર્યા હતા. પક્ષાપક્ષીથી દૂર રહી માત્ર સમાજ માટે કામ કરવું જોઈએ કોઇના દબાણમાં આવવું નહીં.
પાર્ટી ફરી ટિકીટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો. લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી. પાર્ટી ફરી ટિકીટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો.
પરિણામ લાવવો હશે તો આટલું બોલવું પડશે અને બોલું છું તો ખોટું લાગે છે. ખોટા આદિવાસી બનીને સરકારી નોકરીઓ ખોટા પ્રમાણપત્રો સાથે લઈ જાય છે.
હું બોલું છું પણ પાર્ટીમાંથી કોઈ દિવસ દબાણ આવ્યું નથી. સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી. કોંગ્રેસ અને ભાજપ અન્ય પાર્ટીના લોકોનો લોબિંગ કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!