સૌથી મોટા સમાચાર / પાટીદાર અગ્રણી નરેશ પટેલે કહ્યું હું આ પક્ષમાં જોડાશ ?
રાજનીતિ અંગે નરેશ પટેલનું નિવેદન, આગામી દિવસોમાં રાજનીતિમાં જોડે છે સમીકરણોને ધ્યાનમાં લઇ ને તેઓ રાજકારણમાં જોડાશે. નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશ અને વિવિધ અટકળો વચ્ચે જામનગર ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલે રાજનીતિમાં પ્રવેશ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું એક સામાજિક કાર્યકર્તા જો રાજનીતિમાં જોડાવા અને સમીકરણો ધ્યાને લેવા પડે.
હું ટૂંક સમયમાં રાજનીતિમાં જોડે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું એક પક્ષમાં જોડાઈ છે. જે સમાજ માટે કામ કરશે લોકો માટે કામ કરશે. તેમને પસંદગી શું નિર્ણય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમનો અંગત નિર્ણય હોઈ શકે.
હકુભા જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના અલગ દેશો સામે આવ્યા છે. પોથીયાત્રા દરમ્યાન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથયાત્રામાં સવાર થયા છે.
એ મહત્વનું છે કે, પોથીયાત્રા દરમ્યાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વરૂણ પટેલ અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા માટે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે.
નરેશ પટેલ પટેલ અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થયેલા નજારો જોવા મળ્યો હતો. આજે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં અલગ દૃશ્યો સામે આવ્યા છે. ભાગવત સપ્તાહ થી પોથીયાત્રા દરમ્યાન અગ્રણીઓ નરેશ પટેલ, વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોરે કરતા જોવા મળ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!