Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌથી મોટા સમાચાર / આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું ! હાઈકમાન્ડને લખ્યો પત્ર.. - GUJJUFAN

સૌથી મોટા સમાચાર / આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું ! હાઈકમાન્ડને લખ્યો પત્ર..

રાજ્યસભા કાર્યકાળ પૂરો થઇ જશે 1970માં તેઓ પહેલીવાર વિધાનસભા પદે ચૂંટાયા હતા. દસ વર્ષ સુધી કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ પણ સંભાળ્યું હતું કોંગ્રેસના વરિષ્ઠ નેતા નેતા એ.કે.એન્ટનીએ રાજકારણ છોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજકીય જીવન માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

સોનિયા ગાંધીની લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, રાજકારણ છોડ્યા પછી તેઓ દિલ્હીમાં પણ નહીં રહે. અને તિરુવનંતપુરમ્ શિફ્ટ થઈ જશે. કોંગ્રેસના નેતા એ કે એન્ટનીએ નો રાજ્યસભાના પદેથી 2 એપ્રિલના રોજ કાર્યકાળ પૂરો થાય છે.

તેમણે જણાવ્યું કે તેઓ પછી રાજકારણમાં રહેશે નહિ, અને ચૂંટણી પણ નહીં લડે તેવો રાજકારણ દિલ્હી અને સાંસદ ને હંમેશા માટે અલવિદા કહી દેશે.

વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત કર્યા પછી વર્ષ 1970માં તેઓ પહેલીવાર વિધાનસભા પદે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 37 વર્ષની નાની વયે પહેલી જ વાર કેરળના મુખ્યમંત્રી બન્યા હતા.

તેમને ત્રણ વાર કેરળનું મુખ્યપ્રધાન ત્રણવાર કેન્દ્રીય પ્રધાન પદ અને પાંચ વાર રાજ્યસભાનું સભ્યપદ સંભાળ્યું હતું. તેમને દસ વર્ષ સુધી કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ પદ પણ સંભાળ્યું હતું.

એન્ટનીએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ તેમણે રાજકારણથી દૂર થવા મન બનાવી લીધું હતું. લાંબો સમય વિચારણા કરીને તેઓ થોડા સમય પહેલાં સોનિયા ગાંધીને પોતાના નિર્ણય અંગે જાણ કરી દીધી હતી.

તેમજ સોનિયા ગાંધી સમક્ષ રાજ્ય સભા પદ માટે ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા પણ જાહેર કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *