ભાજપે ઘડીયો માસ્ટરપ્લાન / 2022 ની ચૂંટણીઓમાં ખેડૂતોની આંદોલનની અસર ન થાય તે માટે ભાજપે આ મોટું કામ શરૂ કર્યું..
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રણનીતિ લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તેમની ચિંતા આ મહિનાના સમયગાળા સાથે જ ખેડૂતોનું આંદોલન છે જે હજુ પણ ચાલુ છે. દિલ્હી ની સરહદ પર ઉભા રહેલા ખેડૂત પંજાબ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સાથે પણ જોડાયેલા છે. આવી પરિસ્થિતિમાં આ રાજ્યમાં સંભવિત અસર પર પણ નજર રાખવામાં આવી રહી છે.
પંજાબમાં ભાજપની સોનાનો છે પરંતુ યુપી અને ઉત્તરાખંડ માં તેના પોતાની સરકાર જાળવી રાખો એ મોટો પડકાર બન્યો છે. અને ભાજપે ત્રણ રાજ્યોમાં ચૂંટણી ટીમો પણ તેના કરી છે.
આ રાજ્યોમાં ભાજપની ચૂંટણી ટીમો તૈનાત કરવામાં આવી છે. હવે તે દરેક મુદ્દાને ધ્યાન આપવામાં આવશે અને રણનીતિ બનાવી રહ્યા છે. જેમાં ખેડૂત આંદોલન મુદ્દે પણ ચર્ચા થશે.
ખેડૂત આંદોલનમાં જોડાયેલા મોટા ભાગના લોકો પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સાથે સંકળાયેલા છે. જેથી આ રાજ્યમાં તેની અસર પડી શકે છે. પંજાબમાં કોંગ્રેસ હાલમાં જ નેતૃત્વ ફેરફાર કર્યો છે.
તેમ જ અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. ઉતરાખંડ ના અનેક વિસ્તારમાં ખેડૂતો ની અસર થવાની સંભાવના છે. અહીં મોટી સંખ્યામાં શીખની વસતી છે.
જે પંજાબ સાથે સંકળાયેલી છે. પંજાબના તમામ ખેડૂતો સંસ્થાઓ આંદોલનમાં સામેલ હોવાથી તેની અસર ઉતરાખંડ સુધી જઈ રહી છે. ભાજપ માટે રાહતની વાત એ છે કે, તેની અસર ડુંગરાળ વિસ્તારમાં દેખાતી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતાનું માનવું છે કે, પાંચ રાજ્યમાં માત્ર બે મોટા મુદ્દાઓ મહામારી અને ખેડૂતોને સંભાળવાના છે. અને કામ ઝડપથી ગતિ એ ચાલી રહ્યું છે.
તેમની અસર સમજીને કામ કરવામાં આવી રહ્યું છે. લોકો સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી અસંતોષ દૂર કરી શકાય અને તેમની સાથે ચાલી શકાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!