ભાજપમાં ગાબડું પડવાની તૈયારીમાં / આ 3 દિગ્ગજ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી જોડાશે કોંગ્રેસમાં !
રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. હિંમતનગરના સર્કિટ હાઉસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા. ચોક્કસ સમાજના નેતાઓ સાથે એકબીજા જોવા મળતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. ગુજરાત સરકારને પ્રધાન પ્રદીપ પરમાર,
પૂર્વ રાજ્યસભા સાંસદ શંભુ પ્રસાદ, ત્યારે શૈલેષ પરમાર હિંમતનગર સર્કિટ હાઉસમાં જોવા મળતા તેઓ નવાજૂની કરવાના મૂડમાં હોય તેવું ચર્ચા એ વેગ પકડ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની નજર દાણીલીમડા બેઠક પર જોવા મળી રહી છે. દાણીલીમડા બેઠક મેળવવા ભાજપ એડી ચોટીનું જોર કરી રહી છે. આથી ભાજપના નેતાઓના સંપર્ક મા છે.
શૈલેષ પરમાર રાષ્ટ્રીય મહામંત્રી શંભુપ્રસાદ સહિતના નેતાઓ એક સાથે જોવા મળતા રાજકારણમાં અનેક તર્કવિતર્કો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.
તેની વચ્ચે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયુ છે.
ભાજપના નેતાઓ કોંગ્રેસ માં જોડાશે કે, નહીં તેને લઈને અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, ભાજપના આ ત્રણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેની વચ્ચે અનેક નેતાઓના જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે માંડ 6 મહિના રહી ગયા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!