ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આ સમાજને લઈને આપ્યું નિવેદન, કહ્યું કે..

થોડા દિવસ પહેલા કચ્છજીલ્લાના ભચાઉ તાલુકાના ગામના દલિત સમાજના ભાઇ-બહેનોએ મંદિરમાં પ્રવેશ મુદ્દે ઘટના બની હતી. તેમાં 10 20 લોકો દ્વારા દલિત સમાજના મંદિરમાં પ્રવેશ કરવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા કચ્છમાં દલિતો પર થયેલા કાર્યને નિંદા કરવામાં આવી હતી.

ભગવાનના દરબારમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી. એકવીસમી સદી મંદિર પ્રવેશ આપવાનો આપે તે દુઃખની વાત છે. તમને જો પ્રવેશ આપતા હોય તો સામાન્ય ગરીબ જ્ઞાતિ પૂછવામાં કેમ આવે છે.

ગુજરાત સમાજ સર્વે સમભાવમાં માને છે દલિત સમાજના ભાઈઓ પોતાના માહોલમાં રામ મંદિર બનાવ જે પણ જગ્યાએ મંદિર બનાવશે ત્યાં પહેલી ઇટ મૂકવાનું 11000 દાન આપીશ.

અલ્પેશ ઠાકોર પોતાના જન્મદિવસ થી બનાસકાંઠામાં પદયાત્રા કરશે. ભગવાન ઓગણનાથ થી સંતરામધામ સુધી પદયાત્રા કરવામાં આવશે.

30 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવશે આત્મદર્શન યાત્રા કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *