ભાજપની હાર નક્કી ! સૌરાષ્ટ્રમાં ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ની રેલીમાં ઉમટી રહી છે ભીડ..
ગઈકાલે જામનગર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશની ઈસુદાન ગઢવી ની ઉપસ્થિતિમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના દ્વારા ઠેબા ગામ ગ્રામજનો સાથે સમાજ પણ કરવામાં આવ્યું તો લોકોના પ્રશ્નો નો અભિપ્રાય પણ સાંભળવામાં આવ્યો હતો. સાથે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઉપાધ્યક્ષ તથા પ્રવિણ રામ ની હાજરીમાં સાવરકુંડલા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી આયોજિત પરિવર્તન યાત્રાને અમરેલી જિલ્લાના રાજુલા નગરમાં જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. રાજુલા નગર માં પરિવર્તન રેલીમાં ટ્રેક્ટર સાથે અનેક ખેડૂતો આ રેલીમાં જોડાયા અને રાજુલા યુવાનો દ્વારા પરિવર્તન યાત્રા નો સારો પ્રતિસાદ મળ્યો હતો.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ને મળેલી સફળતાને કારણે ભાજપ કોંગ્રેસનું મનોબળ તુટી ગયું છે. ગુજરાત માં આજ દિન સુધી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા કોઈ પાર્ટી નીકળી નથી.
આ પરિવર્તન યાત્રાનું નામ ગુજરાતના ઇતિહાસમાં નોંધાશે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી કહ્યું છે કે, ગુજરાતમાં આજની પાર્ટી છે જે લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે છે.
ગુજરાત માં પરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા આજ સુધી કોઈ પાર્ટી કરી નથી આ પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી માં જીતનો પાયો નાખ્યો છે.
ઈસુદાન ગઢવી ની ઉપસ્થિતિમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવર્તન યાત્રાનું નામ ગુજરાતના ઇતિહાસમાં નોંધાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!