Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપની હાર નક્કી ! આ દિગ્ગજ નેતાના રાજીનામાંથી ભાજપમાં ખળભળાટ - GUJJUFAN

ભાજપની હાર નક્કી ! આ દિગ્ગજ નેતાના રાજીનામાંથી ભાજપમાં ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં તેમના રાજીનામાની ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. સ્વામી પ્રસાદ મોર્ય છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. સમાજવાદી પાર્ટીમાં જોડાવવા ના સમાચાર સામે આવી રહ્યા હતા. સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દલિતો ખેડૂતો ઘોર ઉપેક્ષાને કારણે રાજીનામું આપે છે.

સ્વામી પ્રસાદ ટ્વિટ કરીને તમામ દલિતો અને ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે તેમને કહ્યું હતું કે, હું ખેડૂતો, બેરોજગાર અને નાના તેમજ મધ્યમ વેપારીઓના ધ્યાનમાં લઈને પુરા રાજીનામું આપું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલે પત્ર લખીને કહ્યું માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી તરીકે પ્રતિકૂળતા અને વિચારધારામાં છતાં તેમને ખૂબ જ સમર્પણ સાથે જવાબદારી નિભાવી છે.

નાના મોટા અને મધ્યમ કક્ષાના વેપારીઓનું ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશની કેબિનેટમાંથી રાજીનામું આપું છું.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી મેં મોટું ગાબડું પડયું છે પક્ષ પલટાનો શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી યુપીના રાજકારણમાં મોટું ભંગાણ જોવા મળી રહી છે.

આ દિગ્ગજ નેતાના રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે. આ દિગ્ગજ નેતાએ કહ્યું છે કે, યુવાનો અને નાના-મોટા ઉદ્યોગો અને વેપારીઓ ના અપેક્ષિત વળતરના કારણે હું રાજીનામું આપું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *