સમાચાર

CA નું ભણતી વિદ્યાર્થીઓ રડતા રડતા કહ્યું, જેઠે અને પતિએ મારો યુઝ કર્યો..! આવી વાત સાંભળતા જ કાકી ના હોશ ઉડી ગયા

ઇન્દોરમાં સીએની વિદ્યાર્થીના સોસાયટી માં નવો ખુલાસો થયો છે. મોબાઇલ તપાસમાં ખુલાસો થયો છે. કે તેના પતિની હેરાનગતિ થી કંટાળીને સુસાઇડ કર્યું છે. મર્યા પહેલા યુવતીએ તેના આંટીને ચાર ટેસ્ટ મેસેજ મોકલી પોતાનું દુઃખ વ્યક્ત કર્યો છે. અરજીમાં એસીપી અને ટી આઈ પર તપાસમાં બેદરકારી રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. તાર રોડ પર રામાનંદ નગરમાં રહેતી કલિયાની વેશ્યાએ પાછો ખાઈને આત્મા જે કરી લીધી હતી.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી તપાસમાં જાણ થઈ કે કલ્યાણીએ ફૂટી કોટી ના રહેવાસી સાગર જેઠા ની સાથે એક વર્ષ પહેલા ખજારા મંદિરમાં લવ મેરેજ કર્યા હતા. જોકે પરિવારજનોને તેની જાણ નહોતી આખર અને બંને એક વર્ષ સુધી અલગ રહી ગયા હતા. સાગર વિજયનગર વિસ્તારમાં એક મોલ મોલમાં ટેલી કોલિંગ કંપનીમાં નોકરી કરતો હતો. કલ્યાણી પણ પહેલા ત્યાં નોકરી કરતી હતી. આ દરમિયાન બંનેની ઓળખ થઈ હતી.

કલ્યાણી ના પિતા 26 મે જણાવજો કે એક વર્ષ પછી તેમને બંનેના સંબંધ વિશે જાણ થઈ હતી. આ પછી પરિવાર જેનો એ પણ સામાજિક રીતે લગ્ન કરવાની છૂટ આપી 15 એપ્રિલે લગ્ન થવાના હતા પરિવારજનોએ 15 એપ્રિલ એ બંનેના લગ્નની તારીખ નક્કી કરી હતી. આ પછી સાગરે અને કલ્યાણ વચ્ચે કોઈ વાત શરૂ થયો હતો. એ વાત જવા ને લીધે દસ પરી લે સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આ પછી કલ્યાણી એ ડિપ્રેશનમાં જતી રહી હતી. અને અંતે કલ્યાણ ની આત્મા 28 મેં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું હતું.

હવે પિતાને ન્યાય માટે અરજી હતી આ મામલે ત્રણ મહિના પછી પણ પોલીસે કેસ દાખલ કર્યો નથી. આ દરમિયાન તેમને ઘણીવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પરંતુ, સુનવાયણી થઈ નથી જગદીશ એ વિશે ચાર દિવસ પહેલા ડીઆઈજી મનીષ કપુરીયા ને પણ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં સીએસપી અને ટી આઈ પર આ ઘટના અંગે ટીલ રાખવાનો આરો લાગ્યો છે. પિતાનો આરોગ છે. કે પોલીસ ત્રણ મહિનાથી તથા ખવડાવી રહ્યા છે. પિતાએ સાગર જેઠાણી અને સુમતિ જેઠાણી વિરોધ કાર્યવાહી માંગી હતી

ડીએ જીના સબ સોફિયા ફરિયાદમાં જગદીશ સાગર અને તેમના મોટાભાઈ સુમિત કલ્યાણી દ્વારા મોબાઈલ પર અન્ય મહિલાઓને મેસેજ કરવા હતો ની ફોટો કોપી પણ આપી છે. જેમાં ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવાર એ આવેદનમાં લખ્યું છે, કે તપાસ અધિકારી સંદીપ પોર વાલે આ અંગે ફરિયાદ નોંધાવીને વાત કરી હતી પણ કાર્યવાહી કરી ન હતી. તો ટી.આઈ યોગેશસિંહ તો મને મળ્યા હતા તેમને સી.એસ.પી બી.એસ.પી પરિહારના દબાવમાં કેસ દાખલ કરવાની વાત કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *