ધર્મ

માં મોગલ ના ધામ આ ભાઈ 13-તોલા સોનાના દાગીના લઇ ને આવ્યા ! ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે, જુઓ વિડિયો…

કબરાઊ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવતા હોય છે .કબરાઉ વાળી માં મોગલ ની પાસે સાચા માંથી જે માંગો તેમાં મોગલ દરેક ભક્તોને આપે છે. મા મોગલના પરચાઓ વારંવાર સામે આવતા જ હોય છે. કેટલાક લોકો વિદેશમાંથી પણ માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. એવામાં […]

ધર્મ

માં મોગલ ને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ બતાવ્યો રસ્તો, માત્ર આટલું કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ

માતાજી મોગલને તો દુખિયાના દેવી કહેવામાં આવે છે. જે લોકો માતાજી મોગલ ને સાચા દિલથી માને છે તેમ લોકોના કામ માતાજી મોગલ તરત કરે છે. જે વ્યક્તિને માતાજી મોગલ પર સાચે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે તેના કામ તરત જ થાય છે. ઘણા ભક્તો એવા પણ હોય છે જે માતાજીના મોગલ ધામ દર્શન કરવા જઈ […]

ધર્મ

માં મોગલે આ યુવકને એવો પરચો બતાવ્યો કે જાણે તમે પણ દર્શન કરવા માટે દોડી જશો, ત્યારે મણીધર બાપુએ..

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ અઢારે વરણના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને […]

ધર્મ

172 વર્ષના ઇતિહાસમાં હનુમાન દાદા ના મંદિરે પહેલી વાર બની આવી ઘટના, જાણો દાદા ના જન્મદિવસે…

આજે આપણે સાળંગપુર હનુમાન દાદા ના વર્ષો જૂના ઇતિહાસની ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજ સોનાના સિંહાસન પર બેસીને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજના આ મંદિર માં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને ભક્તોની સમસ્યાઓ દૂર થાય છે. આ મંદિરમાં પગ મૂકવાની સાથે જ ખરાબ […]

ધર્મ

બગદાણામાં સાક્ષાત બાપા બજરંગદાસ બિરાજમાન છે, લાખો ભક્તો દર્શન કરવા આવે છે, બજરંગદાસ બાપાએ 11 વર્ષની ઉંમરે.., તેમની આ વાત વિશે તમે નહીં જાણતા હોવ…

ગુજરાતમાં ઘણા એવા પવિત્ર સ્થળ આવેલા છે. જ્યાં દર્શન કરી ને માગવામાં આવતી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે? ઘણા એવી દેવી દેવતાઓના ચમત્કારિક મંદિર આવેલા છે. તમે તેમના દર્શન કરી હતી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવા જ એક મંદિર વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ બગદાણામાં આવેલા મંદિરે બજરંગદાસ બાપા […]

ધર્મ

“કિંગ ઓફ સાળંગપુર” સાળંગપુર નિર્માણ થવા જઈ રહી છે 54 ફૂટની હનુમાનજી મહારાજની સૌથી ઊંચી મૂર્તિ, દાદાની મૂર્તિ જોઈ ભક્તો અને સંતોમાં ખુશીની લહેર

સાળંગપુરમાં હનુમાન દાદાની 54 ફૂટની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આ કિંગ ઓપન દાદાની મૂર્તિ ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતા ભક્તો 7 કિલોમીટર દૂરથી દર્શન કરી શકે છે. હવે મૂર્તિને આખરીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે ભક્તો અને સંતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે […]

ધર્મ

જય ભોળાનાથ..! 1200 ફૂટ ઊંચાઈ પર સાધુ બરફ વચ્ચે સાવ કપડા વગર ભૂખ્યા અને તરસ્યા કરી રહ્યા છે તપસ્યા, આ સાધુની વાત જાણીને..

આપણે બધા જાણીએ છીએ કે હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ જ ઠંડી પડી રહી છે. એવા સમયે 1200 ફૂટ ઊંચા શિખરને અડીને આવેલા બરફીલા જંગલમાં બરફની જાડા થર વચ્ચે લગભગ લગ્ન થઈને ધ્યાન કરતાં સાધનો વિડીયો વાયરલ થયો છે. આ સાધુ નું નામ વિશ્વનંદ છે. શિયાળાની ઘરઘંટી ઠંડીની સ્થિતિમાં સાધુ એક જંગલમાં ખીલગ […]

ધર્મ

હનુમાન દાદાના આ મંદિરે લાખો ભક્તો દર્શન કરવા આવે છે, હનુમાનજીના ચેહરો આકર્ષક અને તેજ ધરાવતી મૂર્તિ ભક્તોને…

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના બાદલી ના મુખ્ય બજારમાં આવેલા શ્રી છત્રપતિ હનુમાનજી મંદિર ક્ષેત્ર શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રાચીન કેન્દ્ર છે. મંદિરમાં આવેલી હનુમાનજીની ત્વચા નો રંગ અત્યંત દુલ્લભ પથ્થર થી નિર્મિત છે. સાથે પ્રતિમા રામાયણ કાળ થી ચાર ઘટનાઓનું વિવરણ આપે છે. હનુમાનજીનો ચહેરો આકર્ષણ અને તેજ ધરાવે છે. જેનાથી લોકોમાં દિવ્યતા અને શાંતિનો […]

ધર્મ

2000 વર્ષ જૂનું છે સ્વયંભૂ ચિંતામણ ગણેશનું મંદિર, દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે ગણપતિ બાપા..

ભારત દેશમાં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરનું અલગ અલગ મહિમા છે. ઘણા મંદિરે એવા છે કે જેમાં કેટલાય વર્ષો જૂના મંદિર છે અને તેનું મહત્વ પણ ઘણું બધું છે. એવું જ એક મંદિર મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલ છે. આ મંદિરમાં ચિંતામણ સિદ્ધ ગણેશની 2000 વર્ષ જૂની મૂર્તિ છે. ચિંતામણ સિદ્ધ ગણેશ મંદિરમાં આખા વર્ષ […]

ધર્મ

આ દંપતીના ઘરે ઘણા વર્ષો બાદ દીકરા નો જન્મ થતાં આ દંપતી માં મોગલ નાં આશીર્વાદ લેવા પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ એવું કહ્યું કે..

માં મોગલ નું માત્ર નામ લેવાથી જ ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે. આજ સુધી લાખો કોરડો દુખીયાના દુઃખ દૂર કર્યા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ મા મોગલ પોતાના ભક્તોની વાહરે આવીને ઊભી રહે છે. લોકોને માં મોગલ ને 60 વર્ષે પણ દીકરા દીધા છે. આ કામ તો માં મોગલ ની કૃપાથી જ […]