મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં પ્રતિબંધોને લઈને લેશે, આ મોટા નિર્ણય
આજે સાંજે 4:00 મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળશે બેઠકમાં દિવસેને દિવસે વધી રહેલા સંક્રમણ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે આજે સાંજે 4:00 કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતમાં વ્યાપી રહેલા મહામારી ના સંગ્રહ મનને નિયંત્રણમાં ચર્ચા કરવામાં આવશે.
તદુપરાંત રાજ્ય માટે નવી માર્ગદર્શિકા પર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. આ બેઠકમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવ જીલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધા ની માહિતી રજૂ કરાશે.
બેઠકમાં ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી મહિના ફેબ્રુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ ને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.
વધુમાં આગામી રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ગુજરાત સરકાર ગીર સોમનાથ જિલ્લામાં નિર્ધારિત કરી છે. તે અંગે પણ આયોજન કરવામાં આવશે મારીના સંક્રમણને નિયંત્રણ લાવવા
માટેના સારવારના સૂચનો તેમ જ ભાવિ રણનીતિ સરકારને મદદરૂપ થવા માટે માર્ગદર્શન માટે એક્સપર્ટ ગ્રુપ ઓફ સાથે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં એક બેઠક યોજાશે.
આ બેઠકમાં તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા તેમજ જન જાગૃતિ ઝુંબેશ ચાલવા માટે ખાસ તાકીદ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!