કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં, આ દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે, રાજકારણમાં ખળભળાટ

 

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં જોવા મળી રહી છે. અને રઘુ શર્મા એક મોટો નિર્ણય લીધો છે કે, જે ધારાસભ્યો ખરા ઉતરશે નહીં તેની ટિકિટ આપવામાં આવશે નહીં. કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને મોટી જાહેરાત કરી છે.

રઘુ શર્મા એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી નહીં લડી શકે. ડોક્ટર શર્માએ કહ્યું કે હાલના ધારાસભ્યો પૈકી તમામ ચૂંટણી ટિકિટ મળી શકે તેવું નથી.

જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે. તેમને જ રીપીટ કરવામાં આવશે શર્માએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.  જીતી ન શકે એવા ઉમેદવારો અને ધારાસભ્યો ના પત્તા કપાશે નવા હોદ્દેદારોની દેવામાં આવશે.

આ બેઠકમાં આદિવાસી વિસ્તારના બેઠકો જીતવા થયેલા માટે યોજના અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.

તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન કયા મુદ્દા પર દેખાવ કરશે, તેની વ્યૂહરચના નક્કી કરીને કોંગ્રેસ રોડ પર ઉતારવા માટે તૈયાર કરેલ આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.

ત્યારબાદ રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મહેસાણા જવા માટે રવાના થશે રઘુ શર્મા સંગઠનમાં જેમને સ્થાન આપવામાં આવશે. એવા કેટલાક નેતાઓને પણ શનિવારે અને રવિવારે મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *