Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સૌપ્રથમ વાર કર્યું આ કામ, ભાજપને આડા હાથે લેતા.. - GUJJUFAN

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સૌપ્રથમ વાર કર્યું આ કામ, ભાજપને આડા હાથે લેતા..

ગઈકાલે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મહામારીમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને સહાય આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરીને 22000 લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય આપી દેવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અનેક સવાલ ઉઠાવ્યા છે.

કોરોના અંગે વ્યવસ્થા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે, કુદરતી આફતો અને સરકારની બેદરકારી દ્વારા ઊભી થતી આ બધું હોય સરકારની બેદરકારી આફત મહામારી છે.

ગઈકાલે ગુજરાત સરકારે મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી મહામારી પોઝિટિવ આવ્યા 30 દિવસમાં મૃત્યુ થયા હોય

તેવા દર્દીના પરિવારને ગુજરાત સરકારે તેમના ખાતામાં સિદ્ધાર્થ 50000 રૂપિયા ચૂકવી દેવાયા હોવાનું જણાવ્યું છે.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મહામારીમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર ના ખાતામાં સિધા રૂપિયાની સહાય કરવામાં આવશે. ત્યારે હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અનેક સવાલો ઉઠાવ્યા હતા,

અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સરકાર મારા ગુજરાતીઓ મારુ ગુજરાત, મારુ ગૌરવ આ વાતો આજે પણ મહામારી ના મૃતકોના પરિવારને શોધી સહાય આપવામાં નિષ્ફળ નીવડી છે. અને મહિના બે મહિનાની અંદર આ સતત કાર્યક્રમ ચલાવવાના છીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *