રાજકારણમાં ખળભળાટ / મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન..

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી રામેશ્વર આકરા પ્રહાર કરતા તેમને કહ્યું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારે નહીં તેમા ટેકસ સામેલ છે. વેક્સિન બધાને મફતમાં મળી રહી છે તેના પૈસા ક્યાંથી આવશે. ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. 9 ઓક્ટોબરના રોજ આસામમાં કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઉંદર ની કિંમત વધારે નથી પણ તે માટે જોડાયેલા છે મફતમાં વેક્સિનેશન તમે લીધી હશે તેના પૈસા ક્યાંથી આવ્યા ?

આપે તેના પૈસા નથી આપ્યા તેને આવી રીતે ભેગા કરવામાં આવ્યા છે. સોમવારના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ 30 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો હતો.

મળતી માહિતી અનુસાર આ માહિતી માટે અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 2.80 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ 3.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી રામેશ્વર એ આકરા પ્રહારો કર્યા છે.

દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેના કારણે જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *