સી.આર.પાટીલ નું સમાજ દ્વારા 84 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, શું 2022 ની ચૂંટણીમાં વજન પડશે ?

સીઆર પાટીલે પ્રમુખ તરીકે હોદ્દા સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે, ત્યારે આજે અમદાવાદ જૈન સમુદાય દ્વારા પાર્ટીની રજતતુલા કરવામાં આવી હતી.આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ સાથે જ બીજેપી પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ આગાઉ જૈન સમુદાય દ્વારા સુરત ખાતે પાર્ટી રજતતુલા કરવામાં આવી હતી.

આ સિવાય પાટીલે પદભાર સંભાળ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. જે દરમ્યાન સૌરાષ્ટ્રમાં ખોડલધામ ખાતે તો ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન ઉમિયા ધામ ખાતે તેમની રજતતુલા કરવામાં આવી હતી.

જે રજતતુલા કરવામાં આવી એ અગાઉ 12 વખત રજતતુલા કરવામાં આવી છે. તો પાટીલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું ઘણી વખત કહેતો હું છું કે, નરેન્દ્ર મોદી ભુવા છે ભુવા ધુણે તો નાળિયેર ઘર નાખે છે, એ જ રીતે એક બાદ એક પ્રોજેક્ટ ગુજરાતને આપી રહ્યા છે.

19 તારીખે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખોડલધામ પહોંચ્યા હતા, જ્યાં ખોડલધામ મનસુખ માંડવિયા ની રચના કરવામાં આવી હતી. 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયા ની રજતતુલા કરાઈ હતી.

તુલાના 75 કિલો ખોડલધામ ને અર્પણ કરાયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થાય છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવ્યા હતા.

જ્યાં તેમને વજુભાઈ વાળા બાદ પાટીદાર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. સાથેની બેઠકમાં લેવા અને કડવા પાટીદાર એક સાથે હોવાથી રાજકીય દ્રષ્ટિકોણની આ બેઠકનું મહત્વ માનવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *