ડેપ્યુટી CM નીતિન પટેલે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું, આ નિવેદનથી મોટા સંકેત.

નર્મદા કેવડિયા ખાતે ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્ય તથા કેન્દ્રીય નેતાઓ કેવડિયા ખાતે આવી પહોંચ્યા છે. આ પ્રસંગે નીતિન પટેલ ગૌમાતાને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમને જણાવ્યું હતું કે, વર્ષોથી ગૌમાતાને માતાની જેમ પૂજ્ય છીએ.

ગૌમાતાની વર્ષોથી આપણે સેવા કરીએ છીએ, અને ગૌસેવા આપણી સંસ્કૃતિ છે રાજ્ય સરકાર પણ ગૌરક્ષણ માટે કટિબદ્ધ છે. અને તેને લઈને ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ પણ છે.

એ મહત્વનું છે કે, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે નીતિન પટેલ હિંદુ બહુમતિ બાદ ગૌરક્ષા પર આપેલું નિવેદન અલગ રીતે જોવાય એવું છે.

નીતિન પટેલ હિન્દુત્વ કાર ખેલી રહ્યા હોવાના વિઘ્નસંતોષી દ્વારા રોક લગાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સિટી-2 મા ના કારોબારી યોજવામાં આવી છે.

માર્ગદર્શન સૌને આપવા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ પણ આવ્યા હતા. તેમની હાજરીમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે વર્ષોથી ગૌમાતાને માતાની જેમ પૂજા કરીએ છીએ, અને ગુજરાતમાં માનતો ગૌહત્યા પર પ્રતિબંધ છે કોઈ પણ પશુ પક્ષીને રાષ્ટ્રીય જાહેર કરવું કેન્દ્ર સરકારના હાથમાં હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *