મહામારી ને લઈને ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ આપ્યું નિવેદન, કહ્યું કે..
એમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયા મોટી જાહેરાત કરી છે કે, પ્રદૂષણથી પણ મહામારી ફેલાય છે. પ્રદૂષણના કારણે ફેફસાંમાં બળતરા થઈ શકે છે. અને જણાવ્યું હતું કે જ્યાં વધારે પ્રદૂષણ રહે છે ત્યાં મહામારી ફરીથી આવી શકે છે તેમને કહ્યું કે, દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે મહામારી ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
પ્રદૂષણને કારણે ફેફસાંમાં બળતરા થઈ શકે છે. એવી પણ માહિતી આપી હતી કે, પ્રદૂષણને કારણે વાયરસ લાંબા સમય સુધી હવામાં રહી શકે છે. આવી સ્થિતિમાં તો રાજધાનીમાં કેસ વધવાની શક્યતા છે
દિલ્હી પંજાબ હરિયાણામાં પ્રદૂષણને કારણે મહામારી વધી શકે છે. દિલ્હી પંજાબ હરિયાણા રાજ્યમાં પ્રદૂષણને કારણે કેસ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વ્યક્ત કરી છે કે પ્રદૂષણ એ દિલ્હીમાં લોકોને જીવન ટૂંકાવી દીધું છે. તેઓ નાની ઉંમરે જ રોગની ઝપેટ બની રહ્યા છે. આઇમ્સ ના ડિરેક્ટરનું માનવું છે કે, સિગારેટના ધુમાડા કરતાં વધુ પ્રદર્શન થઈ રહ્યું છે.
આ બધાની ઉપર કારણ કે તહેવાર ની મોસમ થી ટ્રેનોની અવર-જવર પણ વધી ગઈ કેટલા કહેવાય છે. કે દિવાળીના ફટાકડા ઓ હવા ને ખરાબ કરે છે.
ગુજરીયા એ ભારપૂર્વક જણાવ્યું છે કે, દિલ્હીની આ પરિસ્થિતિ માટે દિવાળી પણ થોડી જવાબદાર રહી છે.
હવાના પ્રદૂષણથી દર વર્ષે 1.5 મિલિયન લોકો પોતાના જીવ ગુમાવે છે. અને દિવસે ને દિવસે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!