Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના નારાજ નેતા કિશોર કાનાણીએ આપ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે.. - GUJJUFAN

ભાજપના નારાજ નેતા કિશોર કાનાણીએ આપ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે..

ગુજરાતના રાજકારણમાં જ્યારથી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપ્યું છે ત્યારથી જ હલચલ જોવા મળી છે. રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે. ત્યારે નવા મુખ્યમંત્રી ને નવા મંત્રીમંડળમાં જુના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. અને નો રિપીટ થિયરી અપનાવી છે.

રાજ્યના મોટા મોટા નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ થયો નથી. ત્યારે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર કાનાણી નિવેદન આપ્યું હતું કે, સુરતના વરાછામાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધ્યું છે.

લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. કિશોર કાનાણી આગળ જણાવતા કહ્યું હતું કે, સુરતની વરાછા બેંક કઈ છે. ભાજપના જ મતદારો ભાજપથી વિમુખ થયા છે.

કિશોરભાઈ નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કિશોર કાનાણી આ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જતાં રહે છે. ભાજપે નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળના ચહેરાને સ્થાન આપ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી તરીકે હું શિક્ષણનું સ્તર ઉચું લાવવાનો પ્રયત્ન કરીશ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *