શું તમારા બેન્ક ખાતામાં પૈસા નથી ! તો તમે ઉપાડી શકો છો 10,000 રૂપિયા ઝડપથી કરી લો આ કામ..
જો તમે પીએમ જન ધન ખાતું નથી ખોલાવ્યો તો તેને તરત જ ખોલી દો. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જીરો બેલેન્સ પર બેંક ખાતા ની સંખ્યા વધી રહી છે. અંતર્ગત ખાતા ધારકોને ખોલવામાં આવેલા ખાતાઓમાં ઘણી સુવિધાઓ મળે છે. જો તમારા બેન્ક ખાતામાં બેલેન્સ ના હોય તો તમે એકાઉન્ટમાંથી 10000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.
આ સિવાય તમે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે. જેથી તમે ખાતા માંથી પૈસા ઉપાડી શકો છો, અને ખરીદી પણ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આ યોજના આ વર્ષે 28 ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી 6-1-2021 સુધી આ યોજના હેઠળ જન ધન ખાતા ની કુલ સંખ્યા વધીને 41.6 કરોડ થઇ ગઇ છે. સરકારે વધુ સુવિધાઓ અને લાભ સાથે વર્ષ 2018 માં યોજના ની બીજી આવૃત્તિ શરૂ કરી છે.
જનધન યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક નું ખાતું પણ ખોલાવી શકાશે. આ યોજના હેઠળ ખાતું ખોલવા પર તમને એટીએમ કાર્ડ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ 30,000 રૂપિયા જીવન કવન અને થાપણનું પરનું વ્યાજ મળશે.
આના પર તમને દસ હજારના ઓવરડ્રાફટ સુવિધા પણ મળે છે. આ ખાતું કોઈપણ ભાગમાં ખોલાવી શકાય છે. આમાં તમારે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી.
જનધન ખાતું ખોલાવવા માટે તમે આધાર કાર્ડ, પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂરિયાતોને પૂર્ણ કરવા દસ્તાવેજો સબમીટ કરી શકો છો. જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ નથી.
તો તમે સ્મોલ એકાઉન્ટ ખોલાવી શકો છો. આમાં તમારે સેલ્ફ હોસ્ટેડ ફોટોગ્રાફ અને બેંક ઓફિસર સામે તમારી સહી કરવાની રહેશે. જન ધન ખાતુ ખોલાવવા માટે તમારે કોઈ ફ્રી કે ચાર્જ ચૂકવવાની જરૂર નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!