લાખોની કમાણી : આ ખેડૂતે લીલા ચણાનું વાવેતર કરીને લાખો રૂપિયાની કરી રહ્યા છે કમાણી…
ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લીલા ચણા ને લઈને માર્કેટયાર્ડમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લીલા ચણા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના એક તાલુકામાં ખેડૂત સ્વદેશ પદ્ધતિનો ઉપયોગ કરીને લીલા ચણા ની ખેતી કરી રહ્યા છે. આ લીલા ચણા ની ખેતી માંથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
બીજા ખેડૂતો માટે ઉદાહરણ રૂપ બન્યા છે. તેઓએ 35 વીઘા જમીનમાં ખેતી કરીને ત્રણ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
તેઓ જમીનમાં ઓર્ગેનિક રીતે ચણાની વાવેતર કર્યું છે. અને સારો એવો ભાવ મેળવ્યો છે. તેઓએ સૌપ્રથમ રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરી રહ્યા હતા.
પરંતુ રાસાયણિક ખાતર કેટલાક માઠી અસર પડવાને કારણે તેઓ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. અને લીલા ચણા ની ખેતી કરવા લાગ્યા છે.
ખેડૂતનું નામ કેતન ભાઈ છે. આ કેતનભાઇને ખેતી માટે ચાલતા જનજાગૃતિ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતા અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી કરવાનું માર્ગદર્શન મળ્યું હતું.
છેલ્લાં ઘણાં વર્ષોથી કેતનભાઇ આ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને સારી એવી આવક મેળવી રહ્યા છે. આ રીતે ખેતી કરીને સારો એવો ભાવ પણ મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી માં ખર્ચ ઓછો લાગતો હોય છે રાસાયણીક ખેતી કરતા. પ્રાકૃતિક ખેતી માં 10 હજાર આસપાસ ખર્ચો રહેતો હોય છે. અને ચણાનું વાવેતર થાય છે. પ્રાકૃતિક ખેતી ના ઘણા ફાયદા પણ થતા હોય છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!