રાજકારણમાં ભૂકંપ / પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પત્તુ કપાતા ની સાથે ભાજપને લાગ્યો ઝટકો, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય..

મધ્યપ્રદેશની 3 વિધાનસભા અને 1 લોકસભા ની ચૂંટણી નું પરિણામ પછી શિવરાજ સિંહ ની સરકારે રાહત લીધી છે. ભાજપના એક પછી એક રાજ્ય મુખ્ય મુજબ બદલી રહ્યો છે. ત્યારે હવે શિવરાજ સિંહ વારો આવી શકે છે. તેવી અટકળો એ પકડ્યો છે. ચૂંટણીનું પરિણામ તારીખ મુજબ ન આવતા ભાજપે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.

લોકસભા ઉપરાંત બીજી પણ બેઠકો જીતી લીધી છે ભાજપના ગઢ મનાતા બેઠક પર 30 વર્ષ પછી ભાજપની હાર થઈ છે. તે માટે મુખ્યમંત્રી સહિતના કેટલાક અધિકારીઓની સાથે મોટી બેઠક કરી હતી.

અગાઉના સમયમાં ભાજપે ધાર્યું પરિણામ હાંસલ કર્યો હતો. પરંતુ આ વખતે એવું થયું નથી. ભાજપની હાર બાદ ભાજપના નેતાઓની મોટાપાયે બેઠક યોજાઇ હતી.

જેમાં 300થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકો ખાસ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ચૂંટણીમાં હાર બાદ પહેલી બેઠક છે.

આ મિટિંગમાં અગત્યના નિર્ણય લેવાઈ શકે છે મુખ્યમંત્રીના કરતા પણ કપાઇ શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ આવે શિવરાજ સિંહ નો વારો આવી શકે છે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. કોંગ્રેસ ભાજપ પાસેથી બેઠકો આપવામાં સફળ રહી છે. કોંગ્રેસની મોટી જીત થઇ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *