રાજકારણમાં ભૂકંપ / હાર્દિક પટેલે આપ્યો મોટું નિવેદન, કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે ?
ગુજરાત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેશભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. તેઓ કોઈપણ પક્ષ માં જોડાવા માટે સ્વતંત્ર જે પણ તેમણે સમાજ માટે ઘણા સારા કામ કર્યા છે. નરેશભાઈ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે નરેશભાઇ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે હંમેશા દરવાજા ખુલ્લા છે. કોંગ્રેસના પીઢ નેતા ગણાતા ભરત સોલંકી સાથે તાજેતરમાં થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું
ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલે સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022 ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ.
નરેશ પટેલે રાજકારણ માં જોડાવા બાબતે અને સંકેતો આપ્યા છે. ત્યારે હાર્દિક પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, નરેશ પટેલે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જો તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગતા હોય તો તેઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે.
આમંત્રણ નરેશ પટેલ અને કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે. વિપક્ષના નવનિયુક્ત નેતા સુખરામ રાઠવાએ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા બદલ આમંત્રણ આપ્યું છે.
સુખરામ રાઠવાએ કહ્યું કે નરેશભાઈ ખોડલધામના પ્રમુખ અને પટેલ સમાજના અગ્રણીઓએ હું નરેશભાઈ પટેલની સારી રીતે ઓળખું છું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માંગે છે તો તેમનું સ્વાગત છે.
નરેશભાઈ અમે આવકારી શું નરેશ પટેલની રાજકારણમાં આવવું કે નહીં તેનો નિર્ણય અમે છીએ કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા નરેશ પટેલ આવો તો અમને ફાયદો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!