Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ભૂકંપ / હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, મંત્રીઓ... - GUJJUFAN

રાજકારણમાં ભૂકંપ / હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, મંત્રીઓ…

હાર્દિક પટેલ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈકાલે પ્રતાપ ગઢ પહોંચ્યા હતા. જેમાં કાંધનપુર ના મેળા બાગમાં આયોજિત કિસાન સંમેલનમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. યોગી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે, ભાજપ રાજનીતિ રમી રહી છે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે અમારી સરકાર બની તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તેમને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો. કાર્યક્રમ બાદ તેમણે ઇડી અને સીબીઆઇના દરોડા પર વાત કરી હતી.

અન્ય સમાચાર /

રાજ્યમાં બાળકોને આમાં મારી સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ગયું છે. શિક્ષણ અંગે કડક બનાવવા સમયમાં શિક્ષણ વિભાગ પરિપત્ર કરશે

સુરત અને અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંક્રમણ વધતા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લઈ શકે છે. અને અગત્યની બેઠક બોલાવી શકે છે.

બાળકો ખાસ કરીને સ્કૂલમાં ભણે છે ત્યારે રાજ્ય સરકાર પણ એના માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે સાવચેતી રાખીને ગાઈડ લાઈન ચુસ્તપણે પાલન થાય એ પ્રકારનો પત્ર મોકલાશે.

આ સમયમાં સાવચેતી આવશ્યક છે. સાથે સાથે રાખવી જોઈએ આમ જનતાની પણ એટલી જ ચિંતા આપણે સાથે મળીને કરીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *