રાજકારણમાં ભૂકંપ / ઈસુદાન ગઢવીએ સી.આર.પાટીલ ને લઈને આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન, કહ્યું મારો રિપોર્ટ બદલ્યો..

આપ નેતા ઇસુદાન ગઢવી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ઈશુદાન ગઢવી પત્રકાર પરિષદ સંબોધી છે. જેમાં તેમને પોતાના રિપોર્ટ સાથે ચેડા કરવા આવ્યા હોવાનું જણાવીને ભાજપના અધ્યક્ષ પાર્ટી એ રિપોર્ટ બદલ્યો હોવાનું આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારે દારૂ નથી પીધો હોવાના માતા મોગલ ના સોગંદ ખાઈને આ માટે પોતાનો લાઈવ ડીટ્રેક્ટર કે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

ઇશુંદાન ગઢવી વધુમાં જણાવ્યું હતું કે, મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી ન હતી. મારા પર ભાજપના કાર્યકર્તા હોય આક્ષેપ કર્યા છે હું માતાજી ના સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય દારૂ પીધો જ નથી.

રિપોર્ટમાં મને શંકા છે તે દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, મારો લિકર ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

સુપર સી એન સી.આર.પાટીલ એ રિપોર્ટ બદલ્યો હોઈ શકે છે, કારણ કે ભાજપની સરકાર જ છે.

ઈશુદાન ગઢવી હતું કે મેં પ્રાઇવેટ માં ત્રણ દિવસે ટેસ્ટ માટે કહ્યું પણ તેમને કહ્યું વાંધો નહીં. સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા ત્યાં ચેક કર્યું અને વાસ આવતી હતી કે, એ તપાસ કરી પણ તેમાં વાંસ ન આવી.

પોલીસ લોકઅપમાં લઈ ગયા ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. . જેમાં તેમને પોતાના રિપોર્ટ સાથે ચેડા કરવા આવ્યા હોવાનું જણાવીને ભાજપના અધ્યક્ષ પાર્ટી એ રિપોર્ટ બદલ્યો હોવાનું આક્ષેપ કર્યો છે.

સાથે પોતે ક્યારે દારૂ નથી પીધો હોવાના માતા મોગલ ના સોગંદ ખાઈને આ માટે પોતાનો લાઈવ ડીટ્રેક્ટર કે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *