રાજકારણમાં ભૂકંપ / આ દિગ્ગજ નેતા પાર્ટી સાથે છેડો ફાડી જોડાશે, આ પાર્ટીમાં…

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે દિલ્હી પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતા તથા પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ પીએમસી માં શામેલ થઇ શકે છે. તેઓ દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસની સભ્ય ચાલે છે, તેવું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે.

અન્ય સમાચાર :

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને જણાવ્યું કે, રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ગોવિંદસિંહ મંત્રી પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવા માંગે છે.

અશોક ગહેલોત સરકારના ત્રણ મંત્રીઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપવાની માંગ કરી છે અને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

દિવાળી પહેલા કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ફેર બદલીની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે, તેમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે અને સાથે ત્રણ મંત્રીઓનું રાજીનામું જોડવામાં આવી રહ્યા છે.

ઘણા દિવસોથી પાર્ટીના અધિકારીઓ સરકાર અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાની વાત કરી રહ્યા છે. ત્યારે પાર્ટી કેટલાક નેતાઓ કેરીયા છે કે, તમામ જૂથોને ધ્યાનમાં લેવા જોઈએ જેથી વિસ્તાર પહેલા રાજીનામું આપી દીધું છે કે, લેવાયું છે તે મોટા સવાલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *