રાજકારણમાં ભૂકંપ / શંકરસિંહ વાઘેલા થયા ફરી સક્રિય, આ દિગ્ગજ નેતા સાથે કરી બંધબારણે બેઠક
ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાતની રાજનીતિમાં શંકરસિંહ વાઘેલા ફરીથી સક્રિય બન્યા છે. દિવાળીના તહેવાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અમદાવાદમાં પોસ્ટર લાગ્યા છે.
બાપુ ના ફોટા સાથે દિવાળીની શુભ કામનાઓ વાળા પોસ્ટર લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં વાતો થઇ રહી હતી કે, બાપુ ગમે ત્યારે કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે.
સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીમાં જે પક્ષનો કોંગ્રેસ પાર્ટી અત્યારે ધણી વગરની છે. કોંગ્રેસમાં હજુ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા ની નિમણૂક થવાની બાકી છે.
ત્યારે કોંગ્રેસના વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જૂના જોગીઓ અને અનુભવી નેતાઓ કમાન સંભાળી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ થઈ ગયા છે. થોડા મહિના અગાઉ શંકરસિંહ વાઘેલા બાપુ સાથે ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી હતી. ત્યારબાદ ચર્ચા તેજ થઈ છે, શંકરસિંહ વાઘેલા ઘર વાપસી કરી શકે છે.
શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિમાં ફરી એક વાર સક્રિય બન્યા છે. અને સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, થોડા મહિના અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી.
તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે, શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજનીતિમાં પ્રવેશ કરશે કે નહીં ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!