Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવસારીમાં અનુભવાયા ભૂકંપના આચકા, 2.9 તીવ્રતા નો ભૂકંપ આવતા .. - GUJJUFAN

નવસારીમાં અનુભવાયા ભૂકંપના આચકા, 2.9 તીવ્રતા નો ભૂકંપ આવતા ..

કચ્છમાં અવારનવાર ભૂકંપના આજકા અનુભવાય છે. અહીં 2001 ની દુર્ઘટના બાદ તો નાના મોટા આજકાલ સામાન્ય થઈ ગયા છે. તેવામાં આજે નવસારીમાં ભૂકંપનાચકા અનુભવાય છે. પુનેર ગામ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયો છે. સરકારી કચેરીઓ સહિત રહેણા વિસ્તારોમાં લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ હતી. ઉલ્લેખની અચે કે 3 ઓગસ્ટના રોજ ભૂકંપમાં 3.6 ની તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર થી 13 કિલોમીટર દૂર નોંધાવ્યું હતું. એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત જ વાર કર્યા વગર ઓફિસ ઘરની બહાર નીકળી જવું. વીજળીના થાંભલા ઝાડ અને ઊંચી ઇમારતો થી દૂર ઊભા રહેવું ઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો.

સીડીનો ઉપયોગ કરવો ઘરની આસપાસ મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુઓ થી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું,

જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવા નો સમય ન મળે તો ટેબલ પલંગ જેવી મજબૂત જગ્યાની નીચે ઘૂસી જવું ભૂકંપના ઝટકા અનુભવાયા ત્યારે એકદમ ગભરાવું નહીં. સૌથી પહેલા આપ કોઈપણ બિલ્ડિંગમાં હો ત્યાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં ચાલ્યું જવું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *