શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યો મોટું નિવેદન, રાજ્યમાં તારીખે થશે શાળાઓ શરૂ…
રાજ્યમાં શાળા ખોલવાને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. સોમવારથી શાળા શરૂ થશે ઓફલાઈન વર્ગ શિક્ષણ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં શાળાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા ઓફ લાઇન શરૂ થશે એવી જાહેરાત દ્વારા કરવામાં આવી રહી છે.
અને આગામી સમયમાં આ મહામારી ના કસો વધવાને કારણે શાળા કોલેજો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ફરી એકવાર મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, સોમવારથી શાળા કોલેજો શરૂ થઈ જશે.
સોમવારથી પ્રમાણે જ ઓફલાઈન વર્ગો શરૂ થશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ મંત્રીએ કરીને જાણકારી આપી હતી.
હવે ગુજરાતનાં બાળકો ફરી દફતર પાટી લઈને તૈયાર થઈ જવાની જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી હતી.અને ગુજરાત સરકારના જીતુ વાઘાણી પોતે કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. અને તે બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ એક થી નવ ને ઓફલાઈન વર્ગોને લઈને મોટી જાહેરાત કરી છે. સોમવારથી ઓફલાઈન વર્ગો શરૂ થશે. તેવું શિક્ષણ જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ માહિતી ટ્વિટ કરીને આપવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!