ચૂંટણીપંચે કરી પ્રેસ કોન્ફરન્સ, 5 રાજ્યમાં થનાર ચૂંટણીને લઈને કર્યું મોટું એલાન, નેતાઓમાં દોડધામ
કોરોના ના વધતા કે વચ્ચે ચૂંટણી થશે કે ચોક્કસ સમય પર થશે તેના વિશે આજે જાહેરાત થઈ શકે છે. કોરોના નવા વેરિએન્ટની જોતા ચૂંટણી પંચની સલાહ આપી હતી કે, ચૂંટણી રેલી પર બેન લગાવવામાં આવે. મહામારી ના નવા વેરી અને ધ્યાનમાં રાખી ગુરુવારે અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણીપંચના અપીલ કરી છે કે, આગામી ચૂંટણીને સ્થગિત કરવી જોઈએ અને ચૂંટણીની રેલવે પર પ્રતિબંધ મુકવો જોઈએ.
આ પછી ચૂંટણી પંચે પરિસ્થિતિઓને તાગ મેળવીને કોઈ નિર્ણય લેવાનું કહ્યું હતું. હાઈ કોર્ટની અપીલ પછી ચૂંટણી પંચે ટીમે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી
આ મુલાકાત દરમિયાન ટીમ બધા પક્ષો સાથે વાત કરીને તેમના વિચારો જાણ્યા હતા. જોકે ચૂંટણી ટાળવા ની શક્યતા ખૂબ ઓછી જણાય રહી છે ચૂંટણી પંચ ગાઈડલાઈન સાથે મતદાનનું તારીખોનું એલાન કરી શકે છે.
તેની ઉપર લોક લગાવી શકે છે તેના સ્થાને પર ડિજિટલ રેલીઓને અનુમતિ આપી શકાય છે. યુપી અને પંજાબ જેવા મોટા રાજ્યોમાં મતદાન ચરણોની સંખ્યામાં વધારો કરી શકાય છે,
જેથી ભીડ એકત્ર ન થાય. ગુજરાતમાં કોરોના ના કેસ માં ધરખમ વધારો થયો છે. રાજ્યમાં આજે નવા કોરોના વધુ 548 કેસ નોંધાયા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ છે. મહામારીમાં વિસ્ફોટ થતાં સરકાર પર દરેક પાસાને સાંકડી આયોજનમાં જોતરાય ગઈ છે.
બીજી રહે જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે સરકારે આગોતરા આયોજન પર પ્રકાશ પાડવા આવતીકાલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે પ્રેસ મીડિયા ને સંબોધન કરશે પણ કરાવી રહ્યા છે. ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!