ભાભીને હૃદય નો હુમલો આવતા જ ઘરના બધા ડરી ગયા હતા પછી રાખી મા મોગલ ની માનતા અને થયો એવો ચમત્કાર કે…
Everyone in the house was scared: મોગલ માતાના દરબારમાં જે ભક્તો પોતાની માનતા લઈને આવે છે તે ક્યારેય દુઃખી થઈને પરત ફરતો નથી આજ સુધીનો ઇતિહાસ કહે છે કે અહીં આવનાર ભક્તો જો કોઈ સાચા દિલથી સાચા હૃદયને કે, સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરે છે અરદ કરે છે. ( scared ) તો માતાજી તેના દરેક દુઃખ દૂર કરી આપે છે. મોગલ માતાના પરચા અપરંપાર છે. આજે માં મોગલ પણ આપણા પૃથ્વી પર સાક્ષાત હોવાના અનેક પુરાવા આપે છે મોગલ માતાનો પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
ગુજરાતના છેવાડાના જિલ્લાના એટલે કે કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે મોગલ માતાનું વિશાળ મંદિર આવેલું છે જે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતું બનેલું છે. અહીં અવારનવાર ફક્ત પોતાની મનોકામનાઓ લઈને માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને જ્યારે જ્યારે આ મનોકામના પૂરી થાય છે ત્યારે ફક્ત ફરીથી માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે.
માનતા પૂરી કરવા માટે અહીં આવતા ભક્તો જેઓ ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા જ તાલુકામાંથી આવ્યા હતા કે જેમનું નામ હતું અશ્વિનભાઈ સુથાર તેઓ પોતાની માનતા પૂરી કરતા જતા અહીં મંદિરમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા મોગલ માતાના ચમત્કારથી ભાભીને આવેલો હૃદયનો રૂમનો શાંત થઈ ગયો હતો અને સૌ સારું થઈ ગયું.
તબિયત અત્યારે હાલ એકદમ સુધારા પર હોવાની માતાજીના આશીર્વાદ મળ્યા છે તેવું આગળ નો જીવન જીવવા માટે તેમની પાસે અહીં માતાજીને માનતા રાખી હતી પૂરી થઈ હતી અને હવે તે માંદા પુરી કરવા માટે આવ્યા છીએ અહીં મણીધર બાપુને તેઓ 5000 રૂપિયા કરે છે બાપુ કહે છે કે તમારી 25 ગણી માનતા એ શિકાર કર્યા છે અને હવે તેમાં એક રૂપિયો ઉમેરીને તેઓ પરત કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!