આ દિગ્ગજ નેતાની નારાજગી સામે આવતા, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ સાથે હરીશ રાવત ની નારાજગી પર કેપ્ટન કટાક્ષ જોવા મળી રહ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહ લખ્યું કે જે વાવશો, એ જ લડશો. રાવતના એક મીઠી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત ના 21 થી કોંગ્રેસના રાજકારણમાં હલચલ થઇ છે. રાવતના ટ્વીટ સામે આવતા જે પાર્ટી હાઇકમાન્ડને તેમની નારાજગી વ્યક્ત કરે છે.
હવે આ નારાજગી પર કેપ્ટન અમરિંદર સિંહ કટાક્ષ કર્યા છે હરીશ રાવત પર પ્રહાર કરતા ટ્વીટ કરીને લખ્યું છે કે, જે વાવશો તેવું લણશો, ભવિષ્ય ની શુભકામનાઓ.
તમને જણાવી દઈએ કે હરેશરાવળ પર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ છોડી ચૂકેલા અમરસિંહ આ પ્રહાર એટલા માટે કર્યા કારણકે હવે પંજાબ કોંગ્રેસમાં કલહ ચાલી રહ્યો હતો.
તો હરીશ રાવતે અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે સમાધાન કરવાની જવાબદારી કોંગ્રેસ હાઇકમાન્ડે જવાબદારી સોંપી છે.
તેમાં સફળ રહ્યા હતા ત્યાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે સંમતિ ન બનવા પર કેપ્ટન અમરિંદર સિંહ પહેલા જ મુખ્યમંત્રી પદ છોડી દીધું અને ખુદને કોંગ્રેસ થી અલગ કરી દીધા.
હવે તેવી ખુદની નવી રાજકીય પાર્ટી બનાવીને પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણીનો રંગ જમાવી રહ્યા છે. આ પહેલા હરીશ રાવત ટ્વીટથી ઉત્તરાખંડની રાજનીતિમાં હલચલ થઇ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!