Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂત પરેશાન ભાજપના નેતાએ જ લગાવ્યો મોટો આક્ષેપ, મુખ્યમંત્રીને... - GUJJUFAN

ખેડૂત પરેશાન ભાજપના નેતાએ જ લગાવ્યો મોટો આક્ષેપ, મુખ્યમંત્રીને…

રાજકોટ ભાજપના પ્રદેશ આગેવાન જ તંત્રની કાર્ય પદ્ધતિથી નારાજ થયા છે. આ કારણસર પ્રદેશ આગેવાનો ચેતન રામાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે. ભાજપના આગેવાનો જે તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણમાં કપડા મચી ગયો છે. અધિકારીઓ ખોટી રીતે કાગળિયા કાઢી આપતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

અલગ અલગ ડોકયુમેન્ટના માગણીઓ કરી ખેડૂતોને અરજીનું નામંજુર કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આખા મંત્રીમંડળ બદલાયા પછી આ સવાલ હજુ પણ થવા લાગ્યા છે.

અનેક ગામોમાં ખેડૂતોને આ રીતે કરતા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. અને અધિકારીઓ ખેડૂતોને ધક્કા ખવડાવતા હોવાનો પણ આક્ષેપ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે ભાજપના નેતા ચેતન રામાણીએ આ અંગે રજૂઆત કરી હતી. સમગ્ર મામલે મુખ્યમંત્રીને ભુપેન્દ્ર પટેલ સુધી પત્ર લખીને પહોંચાડવામાં આવ્યો છે.

ત્યારે ટૂંક સમયમાં મુખ્યમંત્રી હસ્તાક્ષર કરીને આ અંગે યોગ્ય નિર્ણય કરે તેવી માગણી ખેડૂતો અને ઉઠી છે. આમ અધિકારીઓ રાજથી રાજકોટ જિલ્લાના ખેડૂતો પરેશાન મુકાયા છે.

તે માટે ભાજપ પ્રદેશ મંત્રી ચેતન રામાણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને વહેલી તકે નિરાકરણ લાવવા માટે માંગ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *