પર્સનલ લોન ને લઈને RBI એ કરી મહત્વની જાહેરાત, મોટા ફેરફાર, જાણો.
રિઝર્વ બેન્કે બેન્કોની લોન ના નિયમોમાં ફેરફાર કર્યા છે. પર્સનલ લોન ની લિમિટ માં પણ ઘણા ફેરફાર કર્યા છે. હવે લોનની લીમીટેશન પાંચ કરોડ માં આવી. ભારતીય રિઝર્વ બેંકે બેન્કોની લોન નાં નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઇના ડાયરેક્ટર માટે પર્સનલ લોન ની લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નવા નિયમ હેઠળ બેંકના બોર્ડ ડાયરેક્ટર્સ અને તેમના પરિવાર માટે લોન લીમીટેશન પાંચ કરોડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પહેલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની લિમિટ ૨૫ લાખ રૂપિયા હતી.
આરબીઆઇ બેંક ના નવા નિયમો, આરબીઆઇ તરફથી જાહેર કરવામાં આવેલા સંકુલર મા કહેવામાં આવ્યું છે કે, બેંકને પોતાની બેંક અને અન્ય બેંકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અથવા અન્ય ડાયરેક્ટર્સ ના પતિ પત્ની અને બાળકો ઉપરાંત કોઈપણ સંબંધીને પાંચ કરોડ રૂપિયાથી વધુનો આપવાની અનુમતિ નથી.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, ઉધાર લેનાર ને 25 લાખ અથવા પાંચ કરોડ થી ઓછા ની લોન અરજી ઓથોરિટી તરફથી મંજૂરી આપી શકાશે.
પરંતુ દરેક દસ્તાવેજોની સાથે બોર્ડની સૂચિત કરવું જરૂરી છે. આ બાદ જ બોર્ડ તેના પર નિર્ણય કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!