ભાજપના મહામંત્રી એવું તો શું કહ્યું કે, કોંગ્રેસે માન્યો આભાર, જાણો.

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રચનાકાર પાંડેનો કોંગ્રેસે આભાર માન્યો છે. રત્નાકર પાંડેએ ગાંધીટોપી અંગે કરેલી ટ્વિટ ના કારણે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે તેની સામે વાંધો લેતાં રત્નકલાકારોએ ટ્વિટ કરતાં કોંગ્રેસે આભાર માન્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ગાંધી ટોપી અંગેનું ડીલીટ કરવા બદલ રચનાકાર પાંડેનો આભાર માન્યો છે.

પરમાર એ લખ્યું છે કે, અંતે ડીલીટ કરવા બદલ આભાર. આપના લોકોને વિનંતી છે કે, સ્વતંત્રતા સેનાનીઓના નામ નો ઉલ્લેખ ન કરે ભારતની આઝાદીમાં ભાજપનું કોઈ યોગદાન નથી.

તો આપ સ્વતંત્રતા સેનાનીઓ નામનો ઉલ્લેખ ન કરો. રત્નકલાકારે ટ્વીટ કર્યું હતું કે, ગાંધીજીએ ગાંધી ટોપી તરીકે ઓળખાતી સફેદ ટોપી પહેરી જ નથી, આ ટોપી જવાહારલાલ નહેરુએ પહેરાય હતી.

અને તેને ગાંધીટોપી કહેવાય છે. રત્નાકાર ઇતિહાસને જાણ્યા વિના કરેલા ના કારણે વિવાદ થયો હતો. રત્નાકર એ ગાંધી ટોપીના બહાને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસીઓએ દરેક વાતમાં ટોપી પહેરાવી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેલાથી સફેદ ટોપી જે ક્યારેય ગાંધીજીએ પહેરી જ નથી, અને તેને ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. નહેરુજીએ હંમેશા પહેરી હતી એટલે તે ગાંધી ટોપી ઓળખાતી હતી.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ગાંધી ટોપી સ્વતંત્રતા સંગ્રામની આગવી ઓળખ છે. હજારો લોકોએ ગાંધીટોપી પહેરી હસતા મોઢે શહીદી વહોરી છે. તો આ પ્રકારનું નિવેદન કરી રચનાકાળે ગુજરાતની જનતાનો અપમાન કરવું નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *