કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, ભાજપ સાથે મળીને સરકાર
પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ છોડી પોતાના પક્ષ ખેંચવાની જાહેરાત કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ને કહ્યું હતું કે, તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબમાં સરકાર બનાવશે. સાથે તેમને નજરથી દુર રહેવાની પણ જાહેરાત કરી હતી અને નવજોત સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો.
જે દરમિયાન કોંગ્રેસ પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટનને હટાવવા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી.
તેમને પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું મોટા નેતાઓ આ પક્ષમાં જોડાયા છે કે, કેમ એ તો જવાબ આપતા.
તેમણે કહ્યું હતું કે તમે રાહ જોઉં બધું સારું થવા જઈ રહ્યું છે. અને કહ્યું કે પંજાબમાં હવે મારો પક્ષ ભાજપ અને એસએડી મળીને સરકાર રચવા માટે પ્રયાસ કરશે.
બીજી તરફ આ જાહેરાત પહેલાં અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ની સાથે બેઠક યોજી હતી. જેના પગલે એવી અટકળો ચાલી રહી છે કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહ્યો છે.
પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહ્યું હતું કે, તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબમાં સરકાર બનાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!