વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત..
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી કે, લોકડાઉન લાવવા જેવી પરિસ્થિતિ ન હોવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ મહામારી ના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. પરંતુ ત્રીજી લહેર ઘણા શહેરોમાં હવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
આ પરિસ્થિતિમાં લોકોને સાવચેત રહેવું જોઈએ. જ્યારે પહેલી અને બીજી સફળતા પૂર્વક અને ઓછામાં ઓછું જાનહાનિ થઈ તે રીતે પસાર કરી ચૂક્યા છીએ.
તેને અનુસાર ઉપયોગ કરીને ડોક્ટરો સ્ટાફ અને મેડિકલ ની દવાઓ હોસ્પિટલો સરકારની તપાસ અને ખાસ કરીને નાગરિકોની જાગૃત આ બધું ભેગું થાય તો જ કેસોમાં વધારો થાય છે.
તેનું આપણે વહેલી તકે ઝડપી થી કાબૂમાં રાખી શકીએ એવું મારું માનવું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં અગાઉ કહ્યું તે પ્રમાણે પ્રજાની સહયોગ તો સૌથી વધારે જરૂરી છે .
સરકાર ગમે તેટલી વ્યવસ્થા કરે સરકાર ગમે તેટલા ઓક્સિજન બેડ વધારે અને અન્ય બીજી વ્યવસ્થા કરે પણ જ્યાં સુધી નાગરિક સહકાર ન મળે ત્યાં સુધી આપણે આ લહેરને અટકાવવા અથવા તો ધીમી પાડવાની સફર થઈ શકે નહીં.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી આ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગમે તેટલી સુવિધા ઊભી કર્યા પરંતુ નાગરિકના સહકાર મારી કાબૂમાં નહીં આવે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!