ખુશીના સમાચાર / કૃષિમંત્રી રાઘવજી પટેલે આ નવા 6 જિલ્લાઓમાં ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું..

અતિવૃષ્ટિથી પાકને નુકસાન વધુ 6 જિલ્લાઓની ઉમેરો કરાયો છે. કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટર પાસેથી માંગી વિગતો હવે કુલ 17 જિલ્લાઓમાં દૃષ્ટિથી પાકને નુકશાન સહાય અતિવૃષ્ટિથી પાકને નુકશાનની મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકશાન સહાય કરવા માટે સરકારે મન બનાવ્યું છે.

કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટર સર્વે કરવા આદેશ કરી દીધા છે. કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસે સર્વે ની વિગતો આપવા આદેશ કર્યો છે.

અતિવૃષ્ટિના પાકને નુકસાન વધુ છ જિલ્લાઓ નો ઉમેરો કરી બનાસકાંઠા, ભરુચ, સાબરકાંઠા, તેમજ ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકસાની સહાય ચૂકવવાની તૈયારી દર્શાવી છે.

જેને લઇને કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલીક સર્વે કરવાની માંગણી કરી છે. સ્થાનિક એમ.એલ.એ અને સાંસદોની રજૂઆતને પગલે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

સહાયની ચુકવણી ચાલુ છે જેમાં 15 હજારથી વધુ ખેડૂતો 32 કરોડ રૂપિયાની સહાય ખાતામાં નાખી દેવામાં આવી છે. સાત જિલ્લા નો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.

આજે વધુ 6 જિલ્લાઓની ઉમેરો કરતાં હવે કુલ 17 જિલ્લામાં ખેડૂતોને અતિવૃષ્ટિથી પાક નુકશાન સહાય મળશે ચાર જિલ્લા 23 તાલુકા માટે સરકારે જાહેર કર્યું

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *