Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતો માટે ખુશીના સમાચાર / ખેડૂતોને મળશે હવેથી આટલા હજાર રૂપિયા, 12 કરોડ.. - GUJJUFAN

ખેડૂતો માટે ખુશીના સમાચાર / ખેડૂતોને મળશે હવેથી આટલા હજાર રૂપિયા, 12 કરોડ..

પીએમ કિસાન યોજના ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં 12 કરોડથી વધારે લાભાર્થીઓને એપ્રિલ જુલાઈના 2022 અથવા અગિયારમા હપ્તા ની રાહ જોઈ રહ્યા છે. સન્માન નિધિ નો લાભ મેળવવા માટે સરકાર e-KYC ફરજિયાત કરી દીધું છે. ત્યારે 31માર્ચ 2020 અંતિમ તારીખ હતી જેને લંબાવીને 31મે 2020 કરી દેવામાં આવી છે.

આ યોજના અંતર્ગત મોદી સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપી રહી છે 2000 ના ત્રણ હપ્તા આપે છે. જે અંતર્ગત દર વર્ષે પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી જાય છે.

જો તમારા ખાતામાં સન્માન નિધિ યોજના 2000 નો હપ્તો આવે છે તો તમારે KYC કરાવવું ખૂબ જરૂરી છે. જો તમે KYC નહીં કરાવો તો પીએમ કિસાન સન્માન નિધિ ના 2000 ના હપ્તા બંધ થઈ જશે.

સરકારે ખેડૂતો અને આર્થિક અને ખેતીલક્ષી યોજના બહાર પાડી ને ખેડૂતોને મદદ કરતી હોય છે. આ રીતે ખેડૂતોને આર્થિક મદદ મળતી હોય છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ઘણી યોજના બહાર પાડી છે. જેને લઇને ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવતા થયા છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળતા હોય છે. જો તમે પીએમ કિશન સન્માન નીતિ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે પણ અરજી કરી શકો છો.

સન્માન નિધિ નો લાભ મેળવવા માટે સરકાર e-KYC ફરજિયાત કરી દીધું છે. ત્યારે 31માર્ચ 2020 અંતિમ તારીખ હતી જેને લંબાવીને 31મે 2020 કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *