ખેડૂતો માટે સારા સમાચાર : મોદી સરકારે આ પાકના ભાવમાં કયો આટલા રૂપિયાનો વધારો, જાણો.
ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેબિનેટ અને સીસીઈએ ની બેઠકમાં શેરડીની FRP માં લગભગ પાંચ રૂપિયાના વધારા નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો, જેને મંજૂરી આપવામાં આવી ગઈ છે. FRP વધવાથી ખાંડની છૂટક કિંમત અને ચોથો ની કિંમત વધારવા નો માર્ગ મોકળો થઇ જશે. શેરડીની એફઆરપી માં પાંચ રૂપિયાની વધારાથી ખાંડની છૂટક કિંમત વધી જશે.
તે સરવાળે ખેડૂતોના ફાયદામાં રહેશે. ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, હાલમાં શેરડીની એફઆરપી ક્વિન્ટલ દીઠ 285 છે, પરંતુ હવેથી શેરડી ની કિંમત 285 રુપીયા ઇન્ટરનેટ વધીને 290 થઈ જશે.
પંજાબના સીએમ અમરિંદર સિંહ શેરડી પકવતા ખેડૂતોને ભરોસો આપ્યો છે કે, શેરડી ની કિંમત 360 રૂપિયા કરી નાખવામાં આવશે. જે પછી ખેડૂતોના આંદોલન પાછું ખેંચ્યું છે.
મુખ્યમંત્રી ખેડૂત અને નેતાઓ સાથે મુલાકાત બાદ આ યોજના કરી હતી. યુપીમાં છેલ્લા ત્રણ વર્ષથી શેરડીના ભાવમાં વધારો કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં શેરડી નું સૌથી મોટું ઉત્પાદન યુપી રાજ્યમાં થાય છે.
યુપીમાં લગભગ 48 લાખ ખેડૂતો શેરડી ની ખેતી કરી રહ્યા છે, આમ યુપીમાં સૌથી વધારે શેરડીનું વાવેતર કરવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!