Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતો માટે ખુશીના સમાચાર : ખેડૂતોના ખાતામાં પહોંચશે 7000 રૂપિયા, ક્યાં સુધી કરાવી શકો છો રજીસ્ટ્રેશન, જાણો. - GUJJUFAN

ખેડૂતો માટે ખુશીના સમાચાર : ખેડૂતોના ખાતામાં પહોંચશે 7000 રૂપિયા, ક્યાં સુધી કરાવી શકો છો રજીસ્ટ્રેશન, જાણો.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ ખેડૂતો માટે ઘણા યોજનાઓ ચાલી રહી છે. જેમાં ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. આજે અમે તમને આ રાજ્યોની સરકાર ની એક એવી યોજના અંગે જણાવીશું જેમાં સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને 7000 રૂપિયાની આર્થિક મદદ કરી આપવાના છે.

અત્યારે અલગ-અલગ ભાગોમાં ભુજના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખેતી માટે જરૂરી વધુ પાણી માટેનો ખર્ચ કરવો પડે છે. એને જોતા સરકારે આ ખાસ યોજનાની શરૂઆત કરી છે.

આમાં તમે 31 જુલાઈ સુધી નોંધણી કરાવી શકો છો. સરકારે કહ્યું છે કે, રાજ્યના ખેડૂતોએ જળસંગ્રહના પ્રોત્સાહન આપવું જોઇએ અને ભાવિ પેઢી માટે પાણી બચાવવું જોઈએ.

સાત હજાર રૂપિયા મળશે

“હરિયાણા મેરા પાની યોજના મેરી વિરાસત યોજના” અંતર્ગત ખેડૂતોને ડાંગરની ખેતીમાં થી દુર કપાસ મકાઇ તલ બાજરી અને બેસન મૂંગ જેવા અન્ય પાકોમાં ફેરવવા માટે એકર દીઠ 7000 ની આર્થિક સહાય આપવામાં આવશે.

ક્યાં સુધી કરી શકાય છે અરજી

આ યોજનામાં તમે 31 જુલાઈ સુધી નોંધણી કરાવી શકો છો. અને સાત હજાર રૂપિયાનો લાભ લઇ શકો છો .અને આ યોજના રાજ્ય સરકારે ૬ મેના રોજ શરૂ કરી હતી, તમને જણાવી દઇએ કે આ લાભ માત્ર હરિયાણાના ખેડૂતોને જ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *