ખેડૂતો માટે ખુશીના સમાચાર / સીધા ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા, ફટાફટ કરો આ 1 કામ
ખેડૂતો માટે સારા એવા સમાચાર સામે આવ્યા છે. દેશના લાખો ખેડૂતોને આર્થિક સ્થિતિ સારી નથી. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ત્રણ સપ્તાહમાં 2000 રૂપિયા બેંક ખાતામાં પૈસા મોકલે છે.
અત્યાર સુધી સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજના ના 10 માં આવતા ના પૈસા મોકલી આપવામાં આવ્યા છે. ત્યાર બાદ હવે ખેડૂતોને 11 મુક્ત ની રાહ જોઈ રહ્યા છે.
હવે ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ નો 11 મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ કરોડો લોકો અને આર્થિક લાભ મળે છે.
પીએમ કિસાન સન્માન નિધિ ના પૈસા 15 દિવસમાં ખેડૂતોને મોકલી શકાશે એટલે કે, પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો 2000 રૂપિયા એપ્રિલ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. છેલ્લા હપ્તા કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2022 ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
તે મુજબ આગામી હપ્તો એપ્રિલ મહિનાના અંત સુધીમાં આવી જશે. જો ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ ના 2000 રૂપિયા જોઈએ છે. તો તમારા ખાતામાં KYC હો ખૂબ જરૂરી છે.
જો તમારા ખાતામાં KYC નહીં હોય તો તમને આગળ નો હપ્તો મળશે નહીં પીએમ કિસાન સન્માન નીતિની સત્તાવાર વેબસાઈટ મુજબ આ માહિતી બહાર પાડવામાં આવી છે. આ યોજના ખેડૂતો માટે બહાર પાડવામાં આવી છે. જેથી કરીને ખેડૂતને આર્થિક મદદ મળી રહે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!