ખેડૂતો માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપી રહી છે ખેડૂતોને સસ્તી લોન, જાણો
જો તમે સરકાર સંચાલિત પીએમ કિસાન યોજના માટે પાત્ર છો, તો તમારા માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના ના પાત્ર ખેડૂતોને સસ્તી લોન આપી રહી છે.જો તમે લાભાર્થી છો તમે સસ્તી લોન નો લાભ લઇ શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ ના લાભાર્થી સસ્તી લોન લાભ મળી શકશે.કિસાન કેડિટ પર સરકાર ખેડૂત સસ્તી લોન આપે છે.
ખેડૂતોને લોનનો ઉપયોગ કૃષિ કાર્ય માટે કરી શકો છો.
જાણો કેન્દ્ર સરકાર કેટલી લોન આપી રહી છે
આ ક્રેડિટ કાર્ડ પર કૃષિ સંબંધિત કામ માટે સસ્તી લોન આપી રહી છે. ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ સાથે ખેડૂતો દ્વારા મેળવવામાં આવતા લોન પર વ્યાજ 7 ટકા બને છે. પરંતુ કેન્દ્ર સરકાર 2 ટકા સબસિડી આપી રહી છે. જો ખેડૂત સમય પહેલા લોન પરત ચૂકવે છે તો તેનું વ્યાજ પર 3 ટકા સુધીની છૂટ મળશે એટલે કે કુલ વ્યાજ ફક્ત 4 ટકા જ રહેશે.
આ યોજનાના સભ્ય કેવી રીતે બનવું જાણો
જો તમે પીએમ કિસાન યોજના ના સભ્ય બનવા માંગતા હોવ તો તમે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નોડલ અધિકારી દ્વારા આયોજન માટે અરજી કરી શકો છો. આ સિવાય તમે સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા પણ આ યોજના માટે નોંધણી કરી તેનો લાભ લઈ શકો છો. અને બીજી રીતે આ યોજના માટે અરજી પીએમ કિશાન પૈટૅલ દ્વારા પણ કરી શકો છો
આ રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!