વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ગોપાલ ઇટાલીયા આપ્યું પ્રથમ નિવેદન, કહ્યું ભાજપ…
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો એ જીત મેળવી છે આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ એ તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી પણ બની જશે આમ આદમી પાર્ટીને જે પાંચ ઉમેદવારો જીત્યા છે. તેમાં બોટાદ વિધાનસભા ના ઉમેશ મકવાણી ની જીત થઈ છે. જ્યારે ગારીયાધાર બેઠક પર સુધીર વાઘાણીની જીત થઈ છે
જામજોધપુર બેઠક પર હેમંત થવાની જીત થઈ છે. વિસાવદર બેઠક પર ભુપેન્દ્ર ભાયાણી ની જીત થઈ છે ડેડીયાપાડા બેઠક પર ચેતર વસાવાની જીત થઈ છે. તેઓ ખેત મજૂરી કરીને ભણ્યા હતા. બાદમાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું
ત્યારબાદ થોડોક સમય ગ્રામ સેવા તરીકે સરકારી નોકરી કરી અને પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. તેઓ નોકરી કરતા હતા ત્યારે સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી જ્યાં લોકો માટે મફત સેવા કરતા હતા લોકો અમારી પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા હોય અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો,
તો અમારા કામ થઈ જાય તો તેઓ રાજકારણમાં આવોને ? તમારા જેવા લોકોને ત્યાં જરૂર છે પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી પરિવારજનો પણ કહેતા કે, મુશ્કેલીથી નોકરી મળી છે. તો પછી ઘર કેમ ચાલશે જો કે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી અને તેઓ રાજકારણમાં જોડાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!