ગુજરાત આપને હરાવવા ભાજપનો માસ્ટરપ્લાન, કેજરીવાલના નજીકના નેતાને ઉતાર્યા મેદાને
કેજરીવાલની અસર ખાળવા ગુજરાતમાં ભાજપની નવી વ્યૂહરચના. કેજરીવાલના એક સમયના સાથી ગણાતા કુમાર વિશ્વાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમાંન ને લઈને રાજ્યભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. એવા સંજોગો વચ્ચે આમ આદમી પાર્ટીની સ્થાપના મહત્ત્વનો રોલ ભજવનાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક સમયના નિકટના સાથી ગણાતા કુમાર વિશ્વાસ ભાજપની પડખે હોય તેવું જણાઈ રહ્યું છે.
આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ સામે ભાજપ કુમાર વિશ્વાસને ચૂંટણીપ્રચાર અર્થે મેદાને ઉતારી શકે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેજરીવાલને લોકચાહના ખારવા ખેલ અટકળો ની રમત ગણાતા રાજકારણમાં બધું શક્યો છે.
ત્યારે અરવિંદ કેજરીવાલ ખૂબ જ નજીક રહેતા કુમાર વિશ્વાસ હવે ભાજપના વિશ્વાસ ના હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે, અને ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કુમાર વિશ્વાસ ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પંજાબ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકચાહના માં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ અસરને ખાળવા માટે ભાજપ દ્વારા ખેલ પાડી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઇતિહાસ બનાવવા માંગે છે. 150થી વધારે બેઠકો જીતવાનો ટાર્ગેટ સાથે તેઓ આગળ વધી રહ્યા છે.
કેજરીવાલને લોકચાહના ખારવા ખેલ અટકળો ની રમત ગણાતા રાજકારણમાં બધું શક્યો છે. ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કુમાર વિશ્વાસ ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!