ખેડૂતો માટે ખુશ ખબર / મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાને બદલે આપશે આટલા હજાર રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ.
જો તમે પણ ખેડૂતો તમને મોદી સરકારની યોજના માં આવે છે. 6 હજાર રૂપિયાના બદલે 36 હજાર રૂપિયાનો ફાયદો થશે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના સરકારની યોજના છે. જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે.
દરેક ખેડૂતોના એકાઉન્ટમાં વર્ષ 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને ત્રણ ભાગમાં ટ્રાન્સફર કરે છે. હવે આ યોજનાનો લાભ રહે લઈ રહેલા ખેડૂતોને 360હજાર રૂપિયાનો લાભ થઈ શકે છે.
એટલે કે તેમને ત્રણ મહિનામાં 2 હજાર રૂપિયા મળશે. અને આ સાથે યોજના ની મદદથી તમને દર મહિને 3 હજાર રૂપિયાની પણ મળી શકે છે. પીએમ કિસાન માન ધન યોજના ના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે.
આ યોજના આધારે ખેડૂતોની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર રહેતી નથી. આ યોજનાનો લાભ 18થી 40 વર્ષના ખેડૂત લઇ શકે છે.
આ યોજના આધારે ખેડૂત પાસે 2 હેકટર થી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ. યોજનાના આધારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધી 55 રૂપિયા 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહે છે.
તે ઉંમરના આધારે નક્કી કરાઇ છે. 18 વર્ષની ઉંમરે જોડાય તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહેશે. 30 વર્ષની ઉંમરે જોડાય તો માનસિક 110 રૂપિયા ભરવા પડે છે.
40 વર્ષની ઉંમરે જણાવો તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહે છે. પીએમ કિસાન સન્માન નિધિ નો ફાયદો લઈ રહ્યા છો. તો તમે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજના માં કપાવી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!