ખેડૂતો માટે ખુશ ખબર / હવે આ તારીખે તમારા ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા..
પી.એમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખુશખબર સામે આવી રહી છે. પીએમ મોદી કિસાન નો 11 મો હપ્તો જાહેર થઈ ગયો છે. એ મહત્વનું છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને પહેલા હપ્તા ના રૂપિયા 1 એપ્રિલ 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે. બીજો હપ્તા ના પૈસા 1 ઓગસ્ટ 30 નવેમ્બર વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ સિવાય ત્રીજા આપતા ના રૂપિયા 1 ડિસેમ્બરથી 31 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે જો આ હિસાબ પ્રમાણે જોઈએ તો એપ્રિલની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 11 મો હપ્તો ટ્રાન્સફર થઇ જશે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો હેલ્પ નંબર છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંપૂર્ણપણે સરકારની યોજના છે. જેના દ્વારા ખેડૂત પરિવારને દર વર્ષે 6 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ નાના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ના ત્રણ હપ્તા મોકલવામાં આવે .છે અત્યાર સુધી 10 હપતા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અને હવે 11 મો હપ્તો આવવાનું છે.
જો તમે આ કાર્ય ક્ષેત્ર માં આવો છો અને તમને હજુ સુધી આ યોજનાનો લાભ નથી મળી રહ્યો હતો, તમારે પીએમ કિસાન યોજના નો લાભ લેવા માટે નોંધણી કરાવી પડશે.
તમને જણાવી દઈએ કે તમે તમારું નામ તેની યાદી માં કેવી રીતે ઉમેરી શકો છો. પીએમ કિસાન સન્માન નિધિ સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો, અને ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ માં જઇ આ વિગતોને ભરવાની રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!