વિજય રૂપાણીના રાજીનામા પર હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી નું ચોંકાવનારુ નિવેદન, જાણો.

વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષના ટાર્ગેટ એ ભાજપ સરકાર આવી છે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથે લીધી છે.અચાનક લેવાયેલા નિર્ણયનાં ભાજપના નેતા વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી છે. રાજીનામું આપતાની સાથે જ વિપક્ષના નેતા નિશાન પર ભાજપ સરકાર આવી છે.

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે ટ્વિટ કરી રાજીનામા પાછળ ના કારણો જણાવતાં કહ્યું કે, જીગ્નેશ મેવાણી ના મતે મહામારી અને ચૂંટણી તો હાર્દિક પટેલના મતે ઓગસ્ટમાં આરએસએસ અને ભાજપ નો ગુપ્ત સર્વે આ માટે જવાબદાર છે.

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ મહામારીમાં ગેરવહીવટ માટે મુખ્યમંત્રી રૂપાણી અને જવાબદાર ઠેરવ્યા છે. મેવાણીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, ગુજરાતના લોકોએ પ્રશંસા કરી હોત

તો રૂપાણીએ તેમના કોવિડ સંકટમાં સ્મારક જાહેર વહીવટ માટે રાજીનામું આપ્યું હોત.ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે આજના 2020 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ ચૂંટણીના અંક ગણિત ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે

.કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપે મુખ્યમંત્રી બદલ્યા જનતા સરકાર બદલશે.

આ સાથે જ તેમને ભાજપમાં કરાયેલ સર્વે વિશે પણ વાત કરી અને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં આરએસએસ અને ભાજપ નો ગુપ્ત સર્વે ચોંકાવનારો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *