હાર્દિક પટેલે BJP લઈને આપ્યું મોટું નિવેદન કહ્યું કે, CM ભુપેન્દ્ર પટેલ ની..
સરકારના કામકાજની નિંદા થઈ તો ભાજપને ગુજરાતના મુખ્યમંત્રી બદલી નાખ્યા, તમને લાગે છે કે આવું કરવાથી જનતાનો ગુસ્સો શાંત થઈ જશે. જનતાને હવે તમે ગેરમાર્ગે દોરી નહીં શકું ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભલે બન્યા હોય પણ આ દેશનો દિલ્હીથી જ આવ્યો છે. એ પબ્લિક હૈ સબ જાનતી હૈ…
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક વાતચીત દરમ્યાન આ વાત જણાવી હતી, અને આગામી વિધાનસભા ચૂંટણી અને કોંગ્રેસની રણનીતિ ને લઈને પણ હાર્દિક પટેલને સવાલ કરવામાં આવ્યા હતા.
તેમને જવાબ ખૂબ બિન્દાસ પૂર્વક આપ્યો.જવાબ : તેની પાછળનું મુખ્ય કારણ મહામારી દરમિયાન સરકારની કામ અને બેદરકારી સામે આવી છે. ભાજપ પોતાની આંતરિક સર્વે કર્યો હતો.
જેમાં વિજય રૂપાણી અંગે જાહેરાતમાં લોકોની નારાજગી સામે આવી હતી આવું જ કંઈક 2017માં પણ થયું હતું મત બીજા કોઈના નામે પ્રાપ્ત થાય છે. અને સીએમ બીજા કોઈ બની જાય છે, આ બધું ભારતીય જનતા પાર્ટીનો પ્લાન છે.
જેને અહીંના લોકો સમજી ગયા છે અને આ વખતે નક્કી કરવામાં આવ્યું છે કે, માત્ર છે એમ જ નહીં પણ સરકાર પણ બદલાવાની છે.ભૂપેન્દ્ર પટેલ તો ફક્ત નામ ખાતર મુખ્યમંત્રી બન્યા છે.
તેમને તો દિલ્હી ના આદેશથી ચાલવું પડશે. તેઓ તેમની સૂચના અનુસાર કાર્ય કરશે. જો તેમને કામ કરવું હોય તો, તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને, સરદાર પટેલ સ્ટેડિયમ કરી દે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!