અનામત આંદોલન સમયે નજીકના ગણાતા હાર્દિકના મિત્રએ આપ્યું મોટું નિવેદન, ભાજપમાં જોડાશે તો..
રેશમા પટેલ હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યા બાદ હવે અનામત આંદોલન વખતે હાર્દિક પટેલના સાથી એવા મનોજ પનારા એ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી હાર્દિક પટેલ ને લઈને મીડિયામાં સમાચાર સામે આવ્યા છે. એવામાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે પણ હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે.
આવનારા દિવસોમાં પણ હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહેશે. જુદા જુદા વિચારસરણીની અનુસાર લોકો વિચારી રહ્યા છે. મારું એવું માનવું છે કે હાર્દિક પટેલ સમાજ નો કે ગુજરાત પ્રજાની સાથે ઉભો રહેશે.
તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડેય. આમ છતાં આવતીકાલે એવી કોઈ ભૂલ કરે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ક્યાંક એવું પગલું ભરી લે તો મારે માનવું એવું ચોક્કસ છે.
જો પ્રકારે અમે આંદોલન કરી સરકાર સામે લડ્યા સરકારે 10 ટકા આર્થિક અનામત આપવું પડ્યું યોગ્ય આપો પડ્યું. હાર્દિક પટેલ મારા મિત્ર છે. તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય.
મનોજ પનારા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોઈ પક્ષ પલટો કરશે નહીં તે કોંગ્રેસમાં છે. અને કોંગ્રેસમાં જ રહેશે. તે ભાજપમાં જોડાશે નહીં. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે. એવામાં મોટા સમાચાર સામે આવ્યા છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.
પરંતુ તેમના મિત્રે જણાવ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે નહીં. હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા ને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ બની હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!